ApkDownload

Shri Krushnavallabhacharyaji Jivan Charitra APK

نسخه کنونی 1.0 for Windows
به روز شده 2023-01-30

اطلاعات

نسخه 1.0 (#1)

به روز شده 2023-01-30

اندازه پرونده APK 51.1 MB

نسخه Android مورد نیاز Android 4.0+ (Ice Cream Sandwich)

برنامه نویس Pragat bhagvan Anadi Shri Krushnanarayan

رده کتاب‌ها و منابع (برنامه)

ID krushnavallabhacharyajimaharaj.anadishrikrushnanarayanbhagavan.pragat.jivan_charitra

یادداشت های توسعه دهنده زندگی Pragat Bhagwan shri krushnavallabhacharyaji maharaj، کیفیت کارشناسان.

تصویر نماگرفت

برای دیدن اندازه اصلی روی عکس کلیک کنید

قابلیت های جدید

تازه چه خبر در Shri Krushnavallabhacharyaji Jivan Charitra 1.0 است

- First release
- Pragat Bhagvan Shri Krushnavallabhacharji Maharaj (Pragat Bhagvan Anadi Shri Krushnanarayan)'s Abhinandan granth

شرح

"" શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું જીવનચરિત્ર "" (અભિનંદન ગ્રન્થ - کتاب Pdf)

  પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (کارشناسی ارشد، دکتری، D. فیل.، D.litt) ના દિવ્ય જીવન، ગુણો، કાર્યો તેમજ મહાવિદ્ધતાને દર્શાવતાં તથા તેમના રચિત અનેક કલ્યાણકારી શાસ્ત્રોનો પરિચય આપતા આ "અભિનંદન ગ્રન્થ" માં વિશ્વના અનેક વિદ્વાન ધર્મગુરુઓ- મહામંડલેશ્વરો- સંતો - મહંતો - રાજકીય મહાનુભાવો - દેશ વિદેશની અનેક યુનિવર્સીટીઓના ચાન્સેલરો - પ્રિન્સિપાલો તેમજ અનેક સંસ્થાઓનાં સંચાલકો તેમજ અનેક મહાન વિદ્વ નોના કિંમતી લેખો- અભિપ્રાયો મહારાજશ્રી પ્રત્યેના છે.
    આ અભિનંદન ગ્રન્થના માધ્યમથી "શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એ માત્ર મહાન વિદ્વાન સંતજ નહીં પરંતુ અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવાને અર્થે પરમધમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થયા છે، એ વિદ્વાનોના મતે સાબિત થાય છે ..
      જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે ઘણાં વર્ષોના અતિ મહેનતના ફળ સ્વરુપે "પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના રાજીપાર્થે - વિકાસાર્થે આ એપ્લિકેશન જુનાગઢધામથી" શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી / કે.પી સ્વામી "દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
   શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ ઓડીઓ - વિડિઓ વગેરે અનેક પ્રકારના સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી .. = મો. 9974362108.
    
 લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ સ્મૃતિ મંદિર - ગાદિ સ્થાન، શ્રી શ્વેતાયન બાગ ટ્રસ્ટ - જુનાગઢધામ.

رأی و نظرات

رتبه: 5.0 / 5 · Less than 100 رأی

(*) مورد نیاز است

نسخه های قبلی

Shri Krushnavallabhacharyaji Jivan Charitra 1.0 APK (#1, 51.1 MB)